ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાવાયરસ ના 1094 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે આ સાથે જ 77.95 ના રિકવરી રેટ સાથે 1015 દર્દી ડીસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાવાયરસ ના નવા કેસની સંખ્યા 77 663 થઈ છે જેમાંથી એક કેસ 14 959 છે.


રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમાંથી 14359 છે જેમાંથી 14283 ટેબલ દર્દી છે જ્યારે વેન્ટિલેટર પર 76 દર્દીઓ છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 60 538 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે કોરોનાવાયરસ ના કારણે 2767 દર્દીના મોત થયા છે.