ગાંધીનગર-
ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી કુલ 1,564 લોકોનો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે સૌથી વધુ રાજકોટ શહેરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરેલા લોકોને જિલ્લાની પ્રાથમિક શાળા, કોમ્યુનિટી હોલ આશ્રયસ્થાન, સરકારી મકાનોમાં અથવા તો કચેરીમાં રાખવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં 5થી 15 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે રાજ્યના 6 જિલ્લામાંથી કુલ 1,564 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments