શ્રી નગર-
જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સમાચાર મળતાં રમેલગઢમાં મોટી સંખ્યામાં ભીડ એક્ઠી થઇ હતી અને સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યા હતા.
સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા સામે પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવક ઘાયલ થયાં હતા. જેને શ્રીનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments