રાજકોટ-
શહેરની સેન્ટ્રલ જેલમાં એક સાથે ૨૩ કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. આજે એક સાથે ૨૩ કેદીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવતાં જેલ ખાતે જ અલગ આઇસોલેશન વોર્ડ ઉભો કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રભરમાં હવે કોરોનાએ ગતિ પકડી છે. રોજ કેસમાં વધારો સામે આવી રહ્યો છે. ગઈકાલે જ માત્ર રાજકોટના 95 કેસ પોઝિટિવ નોંધાયા હતા અને 5 વ્યક્તિના મોત થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં 100 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments