આસામ-
આસામમાં આજે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો, જેનાથી લોકો ઉંઘીમાંથી સફાળા જાગી ઘરોની બહાર દેડી આવ્યા હતા. આસામના સોનીતપુરમાં સવારે 5.26 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. જો કે આ કંપનથી સદભાગ્યો કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાનની રાજધાની જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં ગુરુવાર-શુક્રવારે રાત્રે 12.44 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ 3.1નો હતો અને તેનું કેન્દ્ર જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments