શ્રીનગર:
જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયાં છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચના રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments