વડોદરા,

આજ રોજ સવારના કમલા નગર  તળાવમાં 30 કાચબા મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આજે સવારે કમલા નગર તળાવ પાસે ચાલવા નીકળેલ નાંગજી ભાઈ તડવી નામના એક વ્યક્તિએ તળાવમાં એનેક કાચબા તળાવની ઉપર તરતા જાઇ તેમને શંકા જાતાત તેમણે વન વિભાગને ફોન કર્યા હતો  તળાવ માં ખુબજ કાચબા મરેલ હાલત માં પાણી ની ઉપર તરતાં જોવા મળ્યા છે તરતજ વન વિભાગની ટીમ કમલા નગર તળાવ પહોચી હતી  સાવ્યામ સેવક રમેશ ભાઈ યાઈસ ને જાણ કરતા તરતજ કમલા નગર તળાવ પોચી પાણી માંથી 31 મરેલ કાચબા કાઢ્યા હતા અને વન વિભાગ ના નીતિન પટેલે ને સોંપેલ હતા