પાદરા.તા.૧૫
પાદરામાં આરોગ્ય વિભાગે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન પાદરાના જુદા જુદા વિસ્તારમાં ૬ લોકોના કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા પાદરામાં કોરોનાના પોઝિટિવની સંખ્યા ૨૨૭ પર પહોચી છે. બે મુજપુર ગામના ઝગડિયા વિસ્તરમાં રહેતા સંગીતાબેન .કે. પરમાર તેમજ પ્રવીણસિંહના કુવા પાસે રહેતા ભુપેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર જાહેર કરવામાં આવ્યા હતા. જે બંને કોરોનાના દર્દીઓ કોરોનાને મ્હાત આપતા તેઓને ડીસ્ચાર્જ કરતા તેવો ઘરે આવી ગયેલ છે. પરંતુ આરોગ્ય વિભાગ ધ્વારા તેઓના નામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે દર્દીઓને ડીસ્ચાર્જ પણ કરવામાં આવેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧ મહિલા સહીત ૨ વ્યક્તિના મોત પણ થયા છે .
પાદરામાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓને પગલે લોકડાઉન પુનઃ એકવાર પાદરામાં જરૂર જણાઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments