અંબાજી : લાભ પાંચમને લઇ યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચતા નજરે પડ્યા હતા જોકે હાલ તબક્કે કોરોનાની મહામારીની અસર શ્રદ્ધાળુઓ ઉપર જોવા મળી હતી. લાભ પાંચમને લઈ વેપારીઓનું દિવાળીનું નાનું વેકેશન આજે પૂર્ણ થશે. વેપારીઓ પણ મા અંબાના દર્શન કરી પોતાના વેપાર ધંધાના મુહુર્ત કરશે તેમ જણાવ્યું હતું. મંદિરમાં આરતીનો સમય વહેલી સવારે ૬.૩૦ કલાકનો હતો તે પણ આવતી કાલથી સવાર મંગળા આરતી ૭.૩૦ કલાકે કરાશે. જેને લઈ શ્રદ્ધાળુઓની મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે કરવા માંગ છે.મંદિરમાં સવારની આરતીનો સમય ૬.૩૦ કલાકનો છે.આવતીકાલથી સવારે મંગળા આરતી ૭.૩૦ કલાકે થશે.રાત્રે મંદિર ૯ કલાકે બંધ થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments