ઈટાનગર-
અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં આજે સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા 3.0 હતી. રવિવારે મધરાત્રે 1 વાગ્યા બાદ અરુણાચલ પ્રદેશમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલના પંજીમથી 95 કીલોમીટર ઉતર-પશ્ચીમમાં જમીનથી 17 કીલોમીટર નીચે હતું તેની 20 મીનીટ બાદ મણીપુરના શિરૂઈમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની તીવ્રતા 3.6 રહી હતી. જોકે ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ ભુકંપમાં કોઈ જાનહાનિ કે મોટી માલસામાનની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments