અમદાવાદ-
ગુજરાત સહિત દેશમાં કોરોના કેસમાં કેટલાક અંશે ઘટાડો થયા બાદ લોકો બિન્દાસ બની રહ્યા છે. પરંતુ આ બેદરકારી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો લાવી શકે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી. નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્ર, કેરલા સહિતના રાજ્યોમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. વિશ્વના કેટલાક દેશોમાં વાઇરસનું સ્વરુપ બદલાતા મુશ્કેલીમાં વધારો પણ થયો છે. જો કે આ બાબતે રિસર્ચ ચાલુ છે. બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીના કારણે પ્રચાર દરમિયાન લોકોના ટોળા તેમજ મેળાવડાને કારણે પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments