કિશનગંજ-
બિહારના કિશનગંજ નગરના પોલીસ સ્ટેશનના વડા (એસએચઓ) ને બંગાળના ટોળાએ માર માર્યો હતો. શનિવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ એસએચઓ બાઇક ચોરોને પકડવા બિહારની સીમા પરથી નીકળી બંગાળના ઇસ્લામપુર વિસ્તારમાં ગયો હતો. આ વિસ્તાર કિશનગંજ ટાઉનથી માત્ર 12 કિમી દૂર છે, તેથી પોલીસ ટીમ અંધારામાં બીજા રાજ્યની સરહદ શોધી શકી ન હતી, પરંતુ ગુનેગારોએ લોકોને ઉશ્કેર્યા હતા અને ટોળાએ એસએચઓની હત્યા કરી દીધી હતી.
ગુનેગારોએ અફવા ફેલાવી હતી કે બિહાર પોલીસ બંગાળની ચૂંટણીમાં દખલ કરવા આવી છે. આ સાંભળીને લોકો ઉશ્કેરાયા હતા અને કિશનગંજ પોલીસ ટીમને ઘેરી લીધી હતી. આ સમય દરમિયાન, બાકીના પોલીસકર્મીઓ ભાગવામાં સફળ થયા હતા, પરંતુ એસએચઓ અશ્વની કુમાર સમજાવવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. લોકોએ તેનું સાંભળ્યું નહીં અને તેને માર માર્યો. બંગાળના ગોલાપોખર વિધાનસભા ક્ષેત્રમાં જ્યાં આ ઘટના બની છે, 22 એપ્રિલે અહીં મતદાન થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments