૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીગંજ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને મેયર સહિતના શહેરના અગ્રણીઓએ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. આ ઉપરાંત શહેર પોલીસ તંત્ર દ્વારા માંડવીથી ગાંધી નગરગૃહ સુધી સરદાર પટેલની જીવનશૈલીની જાણ કરતાં સુવાક્યો સહિતના પોસ્ટરો સાથે એક રેલીનું આયોજન કરાયું હતું. માંડવી ખાતે બનાવેલા સ્ટેજ પરથી પોલીસ અધિકારીઓ દ્વારા ગ્રીન ફ્લેગ આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં શહેર પોલીસના ઉચ્ચાધિકારીઓ સાથે પોલીસ હેડ ક્વાટર્સના જવાનો તેમજ સીઆરપીએફની મહિલાઓની ટુકડી પણ જાેડાઈ હતી. સમગ્ર માર્ગ પર પોલીસ બેન્ડના સુરાવલી સાથે નીકળેલી શિસ્તબદ્ધ રેલીએ શહેરીજનોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments