રાજકોટ-
ગાંધીનગરથી આવી રહેલા રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલની મોટર સાથે બાવડા પાસે ડ્રાઈવરની પાછળની સાઈડે મોટર સાયકલ પૂરપાટ ઝડપે અથડાઈ હતી. સદ્દભાગ્યે પોલીસ કમિશ્નરશ્રી કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી. શ્રી મનોજ અગ્રવાલે તુરંત જ ૧૦૮ને બાઈક ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કાર સાથે એક બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ થી રાજકોટ હાઈવે પર બાવળા નજીક કાર સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો. જોકે આ કારમાં રાજકોટ પોલીસ કમિશનર હાજર હતા કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments