વડોદરા. શહેરની ઘડિયાળી પોળમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અને કારેલીબાગ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય સોનીનું કોરોનાની સારવાર વેળા મોત થતાં સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે આજે ઘડિયાળી પોળના સોની બજારમાં સોનીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી.