અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસના આંકમાં મોટો ઘટાડો નોધાયો છે. જેને પગલે રાજ્યસરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત માર્ચ મહિનાથી રાજ્યમાં વ્યાપેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત આરોગ્ય વિભાગે સિવીલ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી 1200 બેડ ધરાવતી કોરોના હોસ્પિટલ કાર્યરત કરી હતી. 1200 બેડની સિવીલ હોસ્પિટલમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક લોકોએ કોરોનાની સારવાર લીધી.
ત્યારે આજે અમદાવાદની આ હોસ્પિટલ આજ્થી નોન કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. મહિલા અને બાળ રોગના તમામ વિભાગ આજથી ચાલુ કરવામાં આવ્યા છે. આજથી સામાન્ય રોગની સારવાર માટે તમામ લોકો સિવિલ હોસ્પિટલ આવી શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments