અમદાવાદ,
અમદાવાદમાં જયારે અનલોક ૧નો અમલ થઇ રહ્યો છે ત્યારે ગત રાત્રે શહેરનાં ખાનપુર વિસ્તારમાં આવેલા ભરડીયાવાસ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાહન પુરપાટ ઝડપે ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
જેમાં એક વ્યકિત ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બન્ને પક્ષને સમજાવીને મામલો થાળે પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments