અમદાવાદ-

કરફ્યૂ દરમિયાન એરપોર્ટ સુધીની બસ સેવા શરૂ રહેશે BRTS સેવા રહેશે શરૂકુલ 25 બસ સેવા ચાલુ રાખવાનો તંત્રનો નિણર્ય પ્રવાસ માટે ટિકિટ અને આઇડી પ્રૂફ જરૂરી રહેશે. કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. અમદાવાદ મહાનગર પાલિકાના કરફ્યૂના નિર્ણયની વર્તાઇ અસર ખરીદી માટે લોકોની ઊમટી ભીડ જામી છે. કરફ્યૂ લાંબું ચાલવાનો લોકોને ડરના પગલે સામગ્રીનો સ્ટોક કરવા લાગ્યા હતા શહેરીજનો.