અમદાવાદ-
રાજયમાં 16મી જાન્યુઆરીએ કોરોના રસીકરણના 48 કલાક બાદ અમદાવાદ શહેરમાં 1100 જેટલા આરોગ્ય કર્મીઓને નાની-મોટી આડઅસર જોવા મળી છે, આ આડઅસરમાં તેમને ઉલટી, અશક્તિ અને દુ:ખાવાની ફરિયાદ હતી.ડોકટર પરિવારમાંથી આવતા અને સોલા હોસ્પિટલના આસીસ્ટન્ટ પ્રોફેસર અને પેથોલેજીમાં ફરજ બજાવતા ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિ'માં કોઈ ખાસ આડ અસર નહોતી થઈ, રવિવારે સાંજે માથુ દુ:ખતું હતું, જે તેની દવા લીધા બાદ સારું થઈ ગયું હતું.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા ડો. ઓમપ્રકાશે કહ્યું હતું કે વેકસીન લીધા બાદ નાની મોટી અસર થાય, આ કોઈ મેજર અસર નથી, આડઅસરની અમને ફરિયાદ મળી હતી, જેને અમે સ્ક્રૂટીનાઈઝ કરી રહ્યા છીએ. બે-ચાર લોકોને મેજર કહી શકાય તેવી ફરિયાદો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments