અમદાવાદ-
શહેરના મેટ્રો અધિકારીઓએ 7 સપ્ટેમ્બરથી સેવાઓ ફરીથી શરૂ કરતા પહેલા સ્ટેશન અને ટ્રેનનું શુદ્ધિકરણ શરૂ કરી દીધું હતું. કારણ કે, કોરોના મહામારીના પ્રતિબંધોને અનલૉક-4માં હટાવવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઇ લોકડાઉન બાદ અનલોકના તબક્કામાં મહદ્દઅંશે છૂટછાટ આપવામાં આવી રહી છે. જેના પગલે 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થઇ રહી છે. પરિણામે અમદાવાદ મેટ્રો સ્ટેશન પર અને ટ્રેનની અંદર સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments