ભરૂચ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીથી ગુજરાતમાં AIMIMની સત્તાવાર એન્ટ્રી થઈ છે અને BTP સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે ભરૂચમાં BTP અને AIMIMનું સંયુક્ત સંમેલન યોજાવા જઇ રહ્યું છે. આ સંમેલન રવિવારે સવારે 11 કલાકે ભરૂચની મનુબર ચોકડી નજીક યોજાશે. જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા હાજર રહેશે.ભરૂચમાં આવતીકાલે રવિવારે AIMIM અને BTPનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા હાજર રહેશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments