અંબાજી-
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરને સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ છે. જેને ગાંધીનગર ખાતેથી આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર અંબાજી મંદિર ટ્રસ્ટને અર્પણ કરાયુ હતુ.
આ પ્રસંગે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઇ ઠાકોર, યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, પ્રવાસન વિભાગના એમ.ડી. મમતા વર્મા તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ગબ્બરનો વિકાસ, ફૂડ અને પ્રસાદ તૈયાર કરવાની રીત, યાત્રાળુઓને રહેવાની સુવિધા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ શ્રેષ્ઠ વહીવટ અને વ્યવસ્થાપન માટે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments