અસારવાની સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે પણ એમ્બ્યુલન્સની લાઇનો જાેવા મળી હતી અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સગાસંબંધીઓ મૃતદેહ લેવા માટે રાહ જાેઈ રહ્યા છે.