ગાંધીનગર-
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા કુલ 74,234 ટેસ્ટમાંથી 1282 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. આ સમય દરમિયાન કુલ 1111 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 13 દર્દીના મોત નીપજ્યા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા હવે 93883 થઈ છે.
રાજ્યમાં રિકવરી રેટ 80.59 ટકા નોંધાયો છે અને આ રેટ સાથે કુલ સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 75,662 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 2991 દર્દીના મોત થયા છે. રાજ્યના હાલના એક્ટિવ કેસની સંખ્યા 15230 છે. આ દર્દીઓમાંથી સ્ટેબલ દર્દી 15,141 છે જ્યારે 89 દર્દી વેન્ટીલેટર પર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments