અરવલ્લી,તા.૨૩
અરવલ્લી જિલ્લામાં ટેટની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓએ સોમવારના રોજ ધારાસભ્ય અનિલભાઈ જોષીયરાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. તેમને ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ બેરોજગાર રહેવાનો વારો આવ્યો હોવાની રજૂઆત કરી તેઓની શિક્ષક તરીકે તાકીદે ભરતી કરવા રજૂઆત કરી હતી. ધારાસભ્ય જોષીયારાએ ઉમેદવારોની તમામ તકલીફો શાંતિપૂર્વક સાંભળી હતી. તેઓના જણાવ્યા મુજબ આ યુવાનો બેરોજગાર છે અને તેઓ સરકારી નોકરી મેળવવા માટે હકદાર છે. તેઓએ ટાટા પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની રજૂઆત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,શિક્ષણ સચિવ-વિધાનસભામાં પણ તેનો પડઘો પાડવામાં આવશે એવી હૈયાધારણ આપી હતી. વધુમાં તેઓએ કહ્યું કે બેરોજગાર યુવાનોને પૂરતો ન્યાય મળે તેવો પુરેપુરો પ્રયાસ કરીશ.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments