પ્રખ્યાત સીરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. તે ચાહકો માટે કેટલીક પોસ્ટ્સ શેર કરતા રહે છે. હવે તેમણે અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન અંગે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ અને ભૂમિપૂજન વિશે તેમણે ખુશી વ્યક્ત કરી.
અરુણ ગોવિલે ટ્વીટ કરી કહ્યું કે, "ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસની પ્રતીક્ષા સમસ્ત માનવજાત કરી રહી છે." ભૂમિપૂજન સાથે અયોધ્યામાં દિવ્ય યુગની શરૂઆત થશે. જય શ્રી રામ. ''
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments