અમદાવાદ-
કોરોનાકાળમાં આ વર્ષે નવરાત્રીનું આયોજન થઇ રહ્યું છે.જેને લઇને ગુજરાતીઓ તો હરખના હૈલે ચડ્યા છે.ભલે ૪૦૦ લોકોની મંજૂરી આપવામાં આવી હોય પરંતુ આ વખતે નવરાત્રીની ભારે ઉત્સાહથી સૌ કોઇ રાહ જોઇ રહ્યું છે.
ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખેલૈયાઓ પ્રેક્ટીસ માટે પહોંચ્યા હતા.
નવરાત્રી નજીક આવતા જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પાઘડીમાં નરેન્દ્ર મોદી અને કોરોના ની થીમ પર બનાવેલ પાઘડી પહેરી તથા ટ્રેડિશનલ ડ્રેસમાં ભવાની પ્રેક્ટિસ કરી
આ વખતની નવરાત્રી માટે સૌ કોઇ આતુર છે ત્યારે અત્યારથી જ ખેલૈયાઓએ પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments