દિલ્હી-

આશારામ બાપુની મેડિકલ સારવાર માટેની અરજી રાજસ્થાન કોર્ટે ફગાવતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તથા આયુર્વેદિક સારવાર માટે વચગાળાના જામીન માગ્યા છે.તેઓ ઉત્તરાખંડમાં આવેલી પ્રકાશદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં સારવાર કરાવવા માંગે છે. તેમ જણાવ્યું હતું. આશારામ બાપુની તબીબી સ્થિતિની તપાસ માટે ટોચની અદાલત પાસે "કોઈ મેડિકલ એક્સપર્ટ નથી. જોકે કોર્ટે રાજસ્થાન રાજ્યને એક સપ્તાહમાં જવાબ આપવા નોટિસ મોકલી છે.