દિલ્હી-
આશારામ બાપુની મેડિકલ સારવાર માટેની અરજી રાજસ્થાન કોર્ટે ફગાવતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તથા આયુર્વેદિક સારવાર માટે વચગાળાના જામીન માગ્યા છે.તેઓ ઉત્તરાખંડમાં આવેલી પ્રકાશદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં સારવાર કરાવવા માંગે છે. તેમ જણાવ્યું હતું. આશારામ બાપુની તબીબી સ્થિતિની તપાસ માટે ટોચની અદાલત પાસે "કોઈ મેડિકલ એક્સપર્ટ નથી. જોકે કોર્ટે રાજસ્થાન રાજ્યને એક સપ્તાહમાં જવાબ આપવા નોટિસ મોકલી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments