ચીનથી આવેલ કોરોના વાયરસ પૂરી દુનિયાને તબાહ કરી રહ્યો છે. જેમાં દિગ્દર્શક રાઘવ લોરેન્સનું અનાથાલય પણ સપેટામાં આવી ગયું છે. રાઘવ લોરેન્સે ટ્વીટ કરી કહ્યુ હતું કે, એક અઠવાડિયા પહેલા બાળકોને તાવ આવ્યો હતો. તેમની તબીબી તપાસ કરતા ૧૮ બાળકોને અને ૩ સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાતથી હું ખૂબ જ અપસેટ થઇ ગયો હતો. જાકે, ડાકટર્સના અનુસાર બાળકોના સ્વાસ્થયમાં સુધારો થઇ રહેલો જાવા મળે છે. તેમનું ટેમ્પરેચર પણ ઓછું થઇ રહ્યુ છે. આ લોકોની ફરી ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટ નેગેટિવ આવતા જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments