મુંબઇ-
ટેસ્ટ અને પાંચ મેચની ટી-૨૦ સિરીઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. આ તમામ મેચ ૨૩ માર્ચથી પુણેમાં યોજાશે. એવા અહેવાલો હતા કે કોરોના વાયરસને કારણે આ ત્રણ મેચનું સ્થળ બદલી શકાય છે, પરંતુ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી દીધી છે.
એક રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાલી સ્ટેડિયમમાં વનડે સિરીઝ યોજવાની મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, પુણેમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે એવી આશંકા હતી કે શ્રેણીનું સ્થળ બદલાઈ શકે છે. જાે કે, આવુ બન્યું નથી. તમને જણાવી દઈએ કે ગુરુવારે પુણેમાં ૧૫૪૨ નવા કોરોના કેસ સામે આવ્યા હતા અને ૮ લોકોના મોત થયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments