નડિયાદ : અધિક પોલીસ મહાનિદેશકના માર્ગદર્શક હેઠળ જેલના બંદીવાનોને માનસિક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્મકના ભાગરૂપે નડિયાદ જિલ્લા જેલ ખાતે જેલની લાઇબ્રેરીમાં ઓડીયો બુકની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે.
અધિક પોલીસ મહાનિદેશક ર્ડા.કે.એલ.એન.રાવના સલાહ તથા સૂચન અનુસાર આ કામગીરી ‘‘રાઉન્ડ સોલ્યુશન‘‘ સાંથ બજાર, ગણેશ પોળ, નડિયાદ દ્વારા તૈયાર કરી જેલની લાઇબ્રેરીમાં કુલ ૮ હેડફોન તેમજ કમ્પ્યુટર સિસ્ટમ ગોઠવી હતી. જેલના બંદીવાનોની માનસિક શાંતિ માટે ‘‘ઓડીયો સિસ્ટમ‘‘નો નડિયાદ જિલ્લા જેલના અધિક્ષક તેમજ જેલર તથા સ્ટાફ કર્મચારી અને બંદીવાનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવેલ છે. જેલના તમામ બંદીવાનોને ઓડીયો લાઇબ્રેરીમાં ૧૦થી ૨૦ મિનિટ સુધી આધ્યાત્મિક, સંગીત, ભજન અને પોઝિટિવ વિચારોની ઓડીયો સ્પીચ સાંભળવાનો લાભ આપવામાં આવેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments