સુરત-
સુરતમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર કોર્પોરેટર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. AAPના કોર્પોરેટરોએ સુરત આમ આદમી પાર્ટીના સંયોજક મનોજ સોરઠિયાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ મનોજ સોરઠિયાએ BJP પર AAPના કોપરોરેટર તોડવાનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠિયાએ કહ્યું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં AAPના કોર્પોરેટરો તૂટયા નથી એનો પાર્ટીને ગર્વ છે. ઉલ્લેખનીય છે છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે અને કોંગ્રેસનો સફાયો થતાં, સુરત મહાનગરપાલિકામાં AAP અત્યારે મુખ્ય વિપક્ષ બની છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments