ભાવનગર-
ભાવનગરમાં એલ.આઇ.સી.ના નામે એક મહિલા સાથે રૂ.4.16 લાખની ઠગાઇ કર્યાની બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બનાવની વિગતો એવી છે કે શહેરનાં ચિત્રા-સિદસર રોડ પર રહેતા વિલાસબેન પ્રવિણભાઇ રાઠોડ એ શહેરનાં વાઘાવાડી રોડ રાધા મંદિર પાસે રહેતા નરેશભાઇ નારાયણભાઇ વ્યાસ અને પ્રકાશ નારાયણભાઇ વ્યાસ સામે એવી ફરીયાદ નોંધાવી છે કે તેણીને અક્ષરજ્ઞાન ન હોવાનું જાણી આ બંને શખ્સો એ પોતે એલ.આઇ.સી.ના એજન્ટ હોવાનું કહી દાગીના ગીરવે મુકાવી એલ.આઇ.સી.નાં પ્રીમીયમના નામે રૂપિયા 41670ર નો મુદામાલ લઇ જઇ પરત નહિ કરી ઠગાઇ આચરી વિશ્વાસઘાત કર્યો હતો.સ આ અંગે વિલાસબેની ફરીયાદ નોંધી ડી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments