બોટાદ-
વિવાદનો પર્યાય બનેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. આચાર્ય પક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યા બાદ દેવપક્ષ વળતો પ્રહાર કર્યો છે. જેને લઇને વિવાદ વધુ વકર્યો છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યપક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યો હતો. અને ટ્રસ્ટીઓની હાજરીમાં પાર્ષદ રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરી દેવાયા હતા. જોકે આ નિમણૂક થયાની જાણ થતા જ દેવપક્ષે હુંકાર કર્યો છે. અને ચેરમેન પદે ખોટી રીતે નિમણૂંક કરીને સત્તા પરિવર્તનનો આક્ષેપ લગાવ્યો હતો. એક તરફ રમેશ ભગત પોતાને નિયમાનુસાર ચેરમેન બનાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ દેવપક્ષે આરોપ લગાવ્યો છે કે કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર જ નિમણૂક કરી દેવામાં આવી છે. અને તેઓએ આ નિમણૂંકને પડકારશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments