દિલ્હી-

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી

નોંધનીય છે કે ધોની ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નહોતા અને IPLમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેમની નિવૃત્તિની અટકળ આ વર્ષે તેજ બની હતી પણ હવે તેમણે Instagram ઉપર સત્તાવાર જાહેરાત કરી છે.