સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલી ઉપરાંત રેલી, એક્ઝિબીશન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.