રાજપીપળા, તા.૧૭
આદીવાસી વિસ્તારમાં “ગુજરાત પેટર્ન યોજના” અંતર્ગત અધિકારીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની મિલીભગતથી મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ થોડા સમય પેહલા ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા ખળભળાટ મચ્યો હતો.એમણે આ મામલે સીએમ રૂપાણી સુધી ફરિયાદ કરી હતી જો કે એ મામલે કોઇ કાર્યવાહી થઈ કે નહીં એ મોટો પ્રશ્ન છે.હાલમાં જ સરકારી યોજનામાં એક્સપાયરી ડેટનું બિયારણ અપાયું હોવાની લેખિત ફરિયાદ જાગૃત આદીવાસી ખેડૂતે દેશના પીએમ અને રાષ્ટ્રપતિને કરતા ખળભળાટ મચ્યો છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજ ગામના
જાગૃત આદીવાસી ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ જણાવ્યા મુજબ એમણે સરકારી યોજના હેઠળ ખાતર-બિયારણ મેળવવા ૫૫૦ રૂપિયા ભરી ગ્રામ સેવક મારફતે ઓન લાઈન અરજી કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments