દિલ્હી-
ભારત અને ચીનની સેના વચ્ચે સરહદે સ્થિતિ તનાવપૂર્ણ છે. દરમિયાન ચીની સેના દ્વારા અરૂણાચલ પ્રદેશના પાંચ લોકોનું અપહરણ કર્યાની વાત પ્રકાશમાં આવી છે. અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે ચીની સેનાએ સરહદ પરથી 5 ભારતીયોનું અપહરણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આવી જ ઘટના થોડા મહિના પહેલા બની હતી. હવે ચીનના સૈન્યને જવાબ આપવો જોઈએ.
ભારત અને ચીનની સેના વચ્ચે સરહદે સ્થિતિ તનાવપૂર્ણ છે. દરમિયાન ચીની સેના દ્વારા અરૂણાચલ પ્રદેશના પાંચ લોકોનું અપહરણ કર્યાની વાત પ્રકાશમાં આવી છે. અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે ચીની સેનાએ સરહદ પરથી 5 ભારતીયોનું અપહરણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આવી જ ઘટના થોડા મહિના પહેલા બની હતી. હવે ચીનના સૈન્યને જવાબ આપવો જોઈએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments