સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફિજીયોથેરાપી વિભાગ દ્વારા રોજ સવારે કસરતો સાથે યોગ કરાવવામાં આવે છે ત્યારે આજે સવારની કસરતો સાથે ગરબાનો સમન્વય કરી કોવિડના દર્દીઓને નવરાત્રીના આનંદની અનુભુતી કરાઈવી હતી