અમદાવાદ-
કોરોના વાયરસ મહામારીએ રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે, અનેક અધિકારીઓ અને હોદ્દેદારો પણ તેના શિકાર બની રહ્યા છે. આવા સમયે વધુ એક સિનિયર અધિકારીનો આ મહામારીએ ભોગ લીધો છે.
વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું પણ કોરોનાથી નિધન થયું હોવાના સમાચાર સાંપડ્યા છે. નાયક સાહેબની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments