કારતિકી પૂનમ દેવદિવાળીના દિવસે છેલ્લા ર૮૩ વર્ષથી પરંપરાગત રીતે આન-બાન અને શાન સાથે નીકળતો ભગવાન નરસિંહજીનો વરઘોડો આ વર્ષે કોરોના મહામારીને કારણે ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્વક વાહનમાં નીકળ્યો હતો. જૂજ ભક્તો અને મંદિર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં બપોરે તુલસીવાડી ખાતે માતા તુલસીજી સાથે શાસ્ત્રોક્તવિધિ સાથે લગ્નવિધિ સંપન્ન બાદ સાંજે પાંચ વાગે ભગવાન નીજમંદિરે શણગારેલા વાહનમાં પરત ફર્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments