વડોદરા : વડોદરા પાલિકાના વર્તમાન બોર્ડમાં મેયરની વરણી વખતે કોરોનાગ્રસ્ત હોઈ ઓનલાઇન હાજરી આપનાર રીટાબેન આચાર્ય, જ્યોતિબેન નીતિન પટેલ અને કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ તથા ચોથા કાઉન્સિલર હેમીષા ઠક્કર આમ ચાર ચાર કાઉન્સિલરો કોરોના સંક્રમિત બન્યા છે.આ તમામ મેયરના સીધા સંપર્કમાં આવેલા છે. તેમ છતાં આજે પાલિકાની કચેરી ખાતે મેયર,ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાને પુષ્પ ગુચ્છ અર્પણ કરવા શુભેચ્છાઓ આપવાને માટે ટોળે ટોળા મેયર કચેરી ખાતે ઉમટી પડતા સોશિયલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments