અમદાવાદ-
નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગના બનાવમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના કોરોના પોઝીટીવ દર્દીઓને નવરંગપુરા પોલીસે બચાવી અન્ય હોસ્પીટલમાં ખસેડયા હતા. દર્દીઓને બચાવનારની કામગીરી કરનારા પોલીસ કર્મીઓ પૈકી બે પોલીસ કર્મીઓને ખાંસી અને તાવના લક્ષણો જણાયા છે. જેથી અન્યો પોલીસ અધિકારી/કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આગ બુઝાવવાની કામગીરી કરનારા ફાયરબ્રિગેડના 40 જવાનો પણ હાલમાં સેલ્ફ હોમ કવોરન્યાઈન કરી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતા જ ફાયરના એડીશ્નલ ચીફ ઓફીસર રાજેશ ભટ્ટ સહીત 40 જેટલા ફાયરના જવાનો અને 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments