રાજકોટ-
સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં કોરોનાનો આતંક જારી છે. દરરોજ કેસોની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં કુલ ૫૬ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા છે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં તા.૬ના સવારે ૮ વાગ્યાથી તા.૭ સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યા સુધીમાં શહેર અને ગ્રામ્યના ૨૯ તેમજ તા.૭ના સવારે ૮ વાગ્યાથી આજે તા.૮ના સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૭ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.
સર્વેલન્સ ટીમ દ્વારા ગઈકાલે શહેરમાં ૧૦૩૧ અને ગ્રામ્યમાં ૧૩૨૧ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરમાં ૩૧,૮૪૪ અને ૩૯૩૭૨ ગ્રામ્યમાં સર્વે કરવામાં આવેલ. જેમાંથી શહેરમાં ૭૮ અને ગ્રામ્યમાં ૫૩૨ લોકોને શરદી, ઉધરસના પ્રાથમિક લક્ષણો જોવા મળેલ. આજદીન સુધી રાજકોટ શહેરમાં ૨૩૧૭ અને ગ્રામ્યમાં ૧૫૬૨ લક્ષણો જોવા મળેલ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments