રાજકોટ,
કોરોનાનું સંક્રમણ હવે સ્થાનિક સ્તરે વધી રહ્યું છે. લોકોની સાવચેતીના અભાવે અને બહારના જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોના કારણે કોરોનાના કેસમાં દિન-પ્રતિદીન વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને બે દિવસમાં કોરોનાના કેસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ઝડપથી વધતા કુલ ૫૯ પોઝિટિવ કેસ અને ૧ વૃધ્ધાનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો સુપર સ્પ્રેડર બનતા બે દિવસમાં ૧૪ કેસ નોંધાયા છે. જયારે જૂનાગઢમાં ૧૨, કચ્છમાં ૧૦, અમરેલીમાં ૧૦, ગીર સોમનાથ જિલ્લામાં ૪, જામકંડોરણા તાલુકામાં ૪, જેતપુરમાં ૨ અને દ્વારકા જિલ્લામાં બે કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનું આરોગ્ય તંત્ર ઉંધા માથે લાગ્યું છે. કેટલાંક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી સેનિટાઇઝર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments