અમદાવાદ-
શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજે હવે પક્ષકાર બાદ વકીલોને પણ કોર્ટમાં ન પ્રવેશવાનો આદેશ કર્યો છે. કોર્ટે જરૂરી કાગળ અને સોગંદનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોલીસ અધિકારીઓને સરકારી વકીલની કેબીનમાં ન આવવા અને ફોન પર વાતચીત કરવાની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટ પરિસરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. આ અંગેનો એક પરિપત્ર મેટ્રો કોર્ટને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments