વડોદરા, તા.૨૫
વડોદરા મહાનગર પાલિકાના તત્કાલીન શાસકો દ્વારા શહેરના ન્યાયમંદિર પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર તરફ પ્રતાપ ટોકીઝ તરફથી આવતા માર્ગ પર આડસો મૂકીને માત્ર ટુ વહીલર કે થ્રિ વહીલર આવી શકે એ રીતે આડાશો મુકવામાં આવી હતી.
જેને લઈને બાકીના ફોર વહીલર ઝુલેલાલ મંદિર માર્ગથી ખજૂરી મસ્જિદ તરફ જાય તો આ માર્ગ પર બેસતા ગેરકાયદેસર લારી-ગલ્લા અને પથારાવાળાના દબાણો પણ દૂર થઇ જાય.આને લઈને જે તે વખતે ભારે ઉહાપોહ મચ્યો હતો.એના મિશ્ર પ્રત્યાઘાત પણ પડ્યા હતા.વેપારીઓએ આને લઈને ધંધા રોજગારને માટે એને ઘાતક ગણાવ્યું હતું.તો બીજી તરફ કેટલાક દુકાનદારોએ એને આવકારીને એમની દુકાનોની આગળ થતા દબાણો અને અસામાજિક તત્વોના અડ્ડાઓ દૂર થતા રાહતનો શ્વાસ લીધો હતો.આખરે પુનઃ પહેલા જેવી સ્થિતિ યથાવત કરવાનો ર્નિણય લેવામાં આવતા પાલિકા દ્વારા એ આડાશોને દૂર કરવાનો અને તમામ વાહનોને આવનજાવનને માટે પદ્માવતીનો માર્ગ ખોલી નાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જાે કે એને લઈને મંગલ બજારનું હાફતાખોરીનું રાજ પુનઃ ધમધમતું થઇ જશે એવી આશંકાઓ
સેવાઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments