સુરત-
સુરતમાં આજ રોજ યોજાનારી સી.આર પાટીલની કાર રેલી રદ્દ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં મેદની જમા થઈ જતા રેલી રદ્દ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સી.આર.પાટલીની આવતી કાલની પણ તમામ રેલીઓ રદ્દ કરવામાં આવે છે.
કોરોનાના કહેર વચ્ચે એક તરફ શહેરમાં 144 ની કલમ લગાવવીામાં આવી ચે તો આવી નેતાઓ પોતાની ગંદી પ્રસિધ્ધી માટે લોકોના જીવના જોખમે રેલીનું આયોજન કરી રહ્યા છે. આ અંતર્ગત કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સી.આર.પાટીલની રેલી પર આકરા પ્રહાર કરતા સુરત એરપોર્ટથી નીકળનાર રેલીને રદ્દ કરી દેવામાં આવી છે. જો કે રેલી હજી શરૂ પણ થઈ નહોતી તે પહેલા રેવી રદ્ કરવાની નોટીસ મળૂી જતા હવે શહેરમાં રેલી નીકળશે નહીં.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments