અમદાવાદ-
અમદાવાદમાં ગુરુવારનો દિવસ જાણે કાળનો કોળિયો બનીને આવ્યો હોય તેમ વહેલી સવારે જ અચાનક જ હોસ્પિટલમાં આગ લાગી અને ત્યારબાદ કોઈપણ દર્દી અથવા હોસ્પિટલ પ્રશાસન કોઈ પણ વસ્તુને સમજે તે પહેલાં જ અચાનક જ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. તેના કારણે આઠ જેટલા દર્દીઓના કરુણ મોત થયાં હતાં. જો કે, ત્યારબાદ અન્ય દર્દીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા તરત જ svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
જો કે હાલ એસબીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 42 દર્દીઓની સાથે જ ડૉક્ટર્સની ટીમ પણ હાલ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. તમામ ડોક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યાં છે કે, તમામ દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં આવે સાથે જ તેમની તમામ બાબતનું ધ્યાન પણ રાખવામાં આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments