અમદાવાદ-
ફાયર સેફ્ટી એક્ટનો અયોગ્ય અમલ એ લોકો સાથે છેતરપિંડી સમાન છે.
શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુઘટર્ના મુદ્દે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ અગ્નિ કાંડની ઘટનાને દુઃખદ ગણાવી રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, રાજ્યમાં બનેલા ફાયર એ એકટનો અમલ યોગ્ય રીતે નહીં કરવાની બાબત એ સરકારે લોકો સાથે કરેલી છેતરપિંડી સમાન છે.
ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો આ ઈમરજન્સીના સમયમાં તેને ઠારવા માટે કેવીરીતે કામ કરવું તે અંગે કોઈને તાલિમ આપવામાં આવી છે ખરી? જાે આગ કેવી રીતે હોલવવી અને આવી સ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે આવડતું જ ના હોય તો આગની આ પ્રકારની દુઘટર્નાને કેવી રીતે ટાળી શકાશે ?
હોસ્પિટલ કે બહુમાળી મકાનોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો કામ કરતા ના હોય તો જવાબદાર કોણ હશે ? હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ફાયર સેફ્ટીના કાયદાના અમલમાથી મ્યુ. કોર્પોરેશન વિસ્તારને બાકાત રાખવાની વાત એ ગંભીર બાબત છે. હાઇકોર્ટે મુખ્ય સચિવ, મ્યુનિ. કમિશનર, ચીફ ફાયર ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. આગની દુર્ઘટનામાં ૮ દર્દીઓના મૃત્યુ થયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments